Wednesday, December 31, 2014

Sanskruti

બે સંસ્કૃતિ ના મુખ્ય તહેવારો 
 વચ્ચે નો તફાવત જૂઓ 
 
31 ડિસેમ્બર 

દારુ ની રેલમછેલ

મહેફીલો

વગેરે વગેરે ઘણુ બધુ....

અને આપણી 

દિવાળી   

લક્ષ્મીપુજન

અન્નકૂટ

મીઠાઇ ની લિજ્જત

આતશબાજી

વડીલો ના ચરણસ્પર્શ

સગાસંબધી જોડે સ્નેહમીલન

એકબીજાનો આદરસત્કાર         

હવે વિચારો   

31મી ડિસેમ્બર

ની ઉજવણી ટાળો

અને

ભાવી પેઢી ને વિદેશી સંસ્કૃતિ થી 
બચાવો

જો તમને આ સંદેશ સારો 

લાગ્યો હોય તો તેનો પ્રસાર કરો

🙏🙏🙏🙏


..

No comments: